રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના અવસાન પર શોક વ્યક્ત કર્યો - એસપી બાલાસુબ્રમણ્યમનું અવસાન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8942657-thumbnail-3x2-ramoji.jpg)
શુક્રવારે પ્રખ્યાત ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની વયે અવસાન થયું હતું. રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા.
Last Updated : Sep 26, 2020, 12:24 PM IST