પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનાર અમુલ્યાના ઘરે મોડી રાત્રે પથ્થરમારો

By

Published : Feb 21, 2020, 1:59 PM IST

thumbnail
ચિકમગાલુરૂ: ગુરુવારે અમુલ્યા લિયોનના પિતા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેંગ્લુરૂમાં અસદુદીન ઓવૈસીની CAA વિરૂદ્ધની રેલીમાં પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. જે મામલે કેટલાક બદમાશોએ ગતરાત્રીના 7 કલાક આસપાસ ધર પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર બનાવને પગલે હાલમાં કેટલાક પોલીસ કર્મીને તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, અમુલ્યાને CAA રેલીમાં વાંધાજનક ટીપ્પણી અંગે 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.