હૈદરાબાદ: મક્કા મસ્જિદમાં પ્રથમ વખત નહીં કરવામાં આવે તારાવીહનું આયોજન - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6944213-thumbnail-3x2-hyd.jpg)
હૈદરાબાદ: કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેલંગાણાના હૈદરાબાદની મક્કા મસ્જિદમાં આ વખતે તરાવીહ યોજાશે નહીં. લગભગ 450 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે મક્કા મસ્જિદમાં રમઝાન દરમિયાન તારાવીહનું આયોજન કરવામાં આવી રહ્યું નથી.