નાગરિકતા સંશોધન બિલમાંથી મુસ્લિમોને કેમ બાકાત રખાયા, અમિત શાહે વિસ્તારથી સમજાવ્યું

By

Published : Dec 11, 2019, 7:49 PM IST

thumbnail
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ પ્રથમ લોકસભામાં રજૂ થયા બાદ આજે રાજ્યસભામાં આ બિલને રજૂ કરવામાં આવ્યું હતું. દેશના અલગ અલગ રાજ્યના અને પાર્ટીના સાંસદોએ આ બિલ સંબંધિત પુછેલા પ્રશ્નોના જવાબ ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યા હતા. જુઓ સમગ્ર વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.