બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય દાદી હૃદય મોહિનીનો મૃતદેહ માનપુર એરપોર્ટ પર લવાયો

By

Published : Mar 11, 2021, 8:29 PM IST

thumbnail
બનાસકાંઠા: બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય દાદી હ્રદય મોહિનીનું અવસાન થયું છે. તેમનું પાર્થિવ શરીર મુંબઈથી આબુરોડ હવાઈ એમ્બ્યુલેન્સથી લાવવામાં આવ્યું છે. જ્યાં બ્રહ્માકુમારી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના અંતિમ દર્શન શુક્રવારે રાખવામાં આવશે, જ્યારે શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.