thumbnail

By

Published : Jan 28, 2021, 8:31 PM IST

ETV Bharat / Videos

નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ

નડિયાદના સંતરામ મંદિરમાં 225મી પોષી પૂર્ણિમાની શ્રધ્ધાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂર્ણિમાના દિવસે મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા છે. જો કે કોરોના મહામારીને કારણે પ્રથમવાર મંદિર દ્વારા બોર ન ઉછાળવા અપીલ કરવામાં આવી હતી. જેને લઈ બોર ઉછામણી વિના જ દર્શન કરી ભક્તોએ પર્વની ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.