ખૈલ્યાઓ 'મેદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત' ગરબામાં મન મુકીને ઝૂમ્યા ગરબે - નવરાત્રી પ્રદર્શન 2022
🎬 Watch Now: Feature Video

અમદાવાદ : નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદીઓ 'મેદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત' આ ગરબામાં ખૈલ્યાઓ મન મુકીને ગરબે ઝૂમ્યા હતા.