2001 ભૂકંપમાં પોતાની પત્ની ગૂમાવનાર સ્મૃતિવન વિશે આવું બોલી ગયા - Inauguration of SmritiVan in Kutch

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2022, 7:59 AM IST

કચ્છ સ્મૃતિવન 2001માં જે લોકોએ ભૂકંપ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેમની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મૃતિવનના ઉદ્ઘાટન પૂર્વે, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ સ્મૃતિવનથી તેઓ ખુબજ ખુશ છે. તેમની પત્નીએ પણ ભૂકંપમાં જીવ ગૂમાવ્યો હતો. જેમની પત્ની યાદમાં સ્મૃતિવનમાં એક વૃક્ષ પણ લગાવવામાં આવ્યું છે. જે જોઇને તેઓ ભાવુક થયા હતા. આ સ્મારકમાં તેમની પત્નીનું નામ જોઇને તેઓ ગર્વની અનુભૂતી કરી રહ્યા છે. સ્મૃતિવન એક કમનસીબે મોતને ભેટેલા લોકોની યાદ અપાવશે. તે હેરિટેજ સાઇટ પણ બનશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.