કોરોના મુક્ત થયા બાદ કંગના રનૌતે લોકોને આ અપીલ કરી - સામાજિક અંતર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12029322-thumbnail-3x2-final.jpg)
ન્યૂઝ ડેસ્ક : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. કંગનાએ કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ આ વીડિયો શેર કર્યો છે. જેમાં કંગના રનૌત લોકોને અપીલ કરતા જણાવે છે કે, કોરોનાને હળવાસથી ન લો. કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સામાજિક અંતર ( સોશિયલ ડિસ્ટિન્સિંગ) અને અન્ય કોરોના ગાઇડલાઇનનું પાલન કરો.