thumbnail

By

Published : Nov 24, 2020, 10:24 PM IST

ETV Bharat / Videos

રાત્રી કરફ્યૂને લઈને શું છે અમદાવાદના લોકોનો અભિપ્રાય? જાણો

અમદાવાદ: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, કે જેમાં 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રાખવાનું જણાવવામાં આવ્યું છે. આ કરફ્યુ વિશે અમદાવાદીઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે રાત્રી કરફ્યુને કારણે વેપારધંધાને પણ નુકસાન થાય છે. રાત્રી કરફ્યુને લઈને સરકારે યોગ્ય ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. રાત્રી કરફ્યુ એ માત્ર સંક્રમણ રોકવાનો ઉપાય નથી તેવું અમદાવાદીઓ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.