ડાકોરમાં બંધ બારણે કરાઇ હતી તુલસી વિવાહની ઉજવણી - God awoke eleven

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2020, 3:47 PM IST

ખેડાઃ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીને પગલે પરંપરાગત રીતે મંદિરમાં ઉજવાતો તુલસી વિવાહ ઉત્સવ બંધબારણે ઉજવાયો હતો. જિલ્લામાં વધતા સંક્રમણને લઈ ટેમ્પલ કમિટિ દ્વારા પહેલેથી જ તુલસી વિવાહ અને દેવદિવાળીની બંધ બારણે ઉજવણી કરવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ ભાવિકોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.