જૂનાગઢમાં મોટર વિહિકલના નવા નિયમોને લઈ વાહનચાલકોમાં રોષ

By

Published : Sep 19, 2019, 9:55 AM IST

thumbnail
જૂનાગઢઃ સરકાર દ્વારા નવા અને સુધારાયેલ મોટર વિહિકલ ઍક્ટની પૂર્ણપણે અમલવારી 15મી ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે. તેમ છતાં સરકારના આ આકરા કાયદાને જૂનાગઢના વાહનચાલકો હજુ પણ નકારી રહ્યા છે અને સરકારની ખિસ્સા ભરવાની નીતિ સામે ભારોભાર અસંતોષની સાથે રોષ પણ પ્રગટ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.