thumbnail

દક્ષિણ ગુજરાત વાવાઝોડાથી બચ્યું, નવસારીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

By

Published : Jun 3, 2020, 10:41 AM IST

નવસારી: અરબી સમુદ્રમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાનો ખતરો દક્ષિણ ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ ભારે પવનો સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. ગુજરાતના નવસારી જિલ્લામાં હાલ વાવાઝોડાની કોઈ અસર જોવા મળી નથી. પરંતુ દરિયો જરૂર આગળ વધી રહ્યો છે. જ્યારે વાવાઝોડાની આગાહીને કારણે કાંઠા વિસ્તારના 7 ગામોને ખાલી કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પ્રભાવિત ગામોમાં NDRFની ટીમો ગોઠવી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.