વડોદરાઃ દીવડા બજારમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું - વડોદરા દીવડા બજાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 30, 2020, 8:37 PM IST

વડોદરા: વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે કોરોનાએ વિવિધ ધંધા-રાજગારમાં ગ્રહણ લગાડ્યું છે. જેમાં દીવડા બજાર પણ બાકાત નથી. વડોદરામાં દર વર્ષે દિવાળી અગાઉ દીવડા બજારમાં દેખાતી ચહેલ-પહેલ આ વર્ષે જોવા મળથી નથી. આ અંગે વડોદરાના વેપારી કનુ પ્રજાપતિએ જણાવ્યું કે, કોરોનાને કારણે વેપારીઓએ માટીનો જથ્થો પહેલાંથી જ ઓછા મંગાવ્યો હતો. આમ છતાં ગ્રાહક આવતા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.