thumbnail

By

Published : Jun 21, 2020, 5:10 PM IST

ETV Bharat / Videos

બોટાદમાં વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યગ્રહણ ન દેખાયું

બોટાદઃ આજ રોજ રવિવારે સમગ્ર ભારતમાં સૂર્યગ્રહણ હોવાથી બોટાદ જિલ્લામાં આકાશ વાદળછાયું હોવાથી સૂર્યગ્રહણનો નજારો જોવા મળ્યો ન હતો. પરંતુ સૂર્યગ્રહણ હોવાથી બોટાદમાં ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા હતા અને આ સૂર્યગ્રહણથી જનજીવન પર કોઈ અસર જોવા મળી ન હતી અને જનજીવન યથાવત રહ્યું હતુ..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.