ડભોઈમાં ચાંદોદ કરનાળી વચ્ચેના બ્રીજનું એક વર્ષમાં જ થયું ધોવાણ, તંત્રની કામગીરી પર ઉઠ્યાં સવાલ - ચાંદોદ કરનાળી વચ્ચેના બ્રીજ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4102628-thumbnail-3x2-vdr.jpg)
વડોદરા: જિલ્લાના ડભોઈ તાલુકામાં એક વર્ષ પહેલા બનાવેલાં બ્રીજનું વરસાદમાં મોટપાયે ધોવાણ થયું છે. અંદાજિત 17 કરોડના ખર્ચે ચાંદોદ કરનાળી વચ્ચે બનાવેલાં આ બ્રીજનું એક વર્ષમાં જ ધોવાણ થયું છે. ત્યારે સ્થાનિકો બ્રીજના નિર્માણમાં અધિકારીઓએ ખીસ્સા ભરી બ્રીજની બનાવટમાં બેદરકારી દાખવી હોવાના ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે.