અંકલેશ્વરની શ્રીનાથજી સોસાયટીમાં તોફાની તત્વોનો આતંક

By

Published : Dec 28, 2019, 5:07 PM IST

thumbnail
ભારૂચઃ અંકલેશ્વરની ONGC કોલોની સામે આવેલી શ્રીનાથજી સોસાયટીમાં તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો હતો. સોસાયટીમાં કેટલાક ઇસમો મોડી રાત સુધી તાપણું કરી ધીંગા મસ્તી કરી રહ્યા હતા. તેઓને રોકવા જતા તોફાની તત્વોએ તેમના મકાન અને વાહનોમાં તોડફોડ કરી હતી. ઉપરાંતન પરિવારના બે થી ત્રણ સભ્યોને માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.