નકસલવાદ અંગે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસવાનું નિવેદન - નકસલવાદ પર છોટુ વસવાનું નિવેદન
🎬 Watch Now: Feature Video

ભરૂચ: હાલમાં નકસલવાદ અંગે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસવાનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે દેશમાં નકસલવાદ જેવી કોઈ વસ્તુ જ નથી આદિવાસીઓ કોઈ માંગણી કરે અને તેઓ અવાજ ન ઉઠાવે એ માટે તેમનો અવાજ દબાવવા તેમને નક્સલવાદીનું નામ આપી દેવામાં આવે છે.
Last Updated : Jul 26, 2020, 6:47 AM IST