370 જેટલા શબ્જી ધારકોને ખસેડી ગુજરી બજાર ખાતે શીફ્ટ કરાયા

By

Published : Mar 25, 2020, 8:43 PM IST

thumbnail
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે જમાલપુર ખાતે આવેલી શાકમાર્કેટનો રસ્તો નાનો હોવાને લીધે તેમજ તે જગ્યાએ લોકોની ભીડ થઈ જતી હોવાને લીધે આ શાકમાર્કેટને એલિસ બ્રિજ ખાતે આવેલી ગુજરી માર્કેટ ભરાઇ છેે, ત્યાં શિફટ કરવામાં આવ્યા છે. જ્યા 370 જેટલા શાકવાળાને એક-એક મીટરના અંતર પર રાખવામાં આવ્યા છે. તેમજ તેમને થોડા મિનિટના અંતરે સેનીટાઇઝરથી હાથ ધોવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ મોઢા પરથી માસ્ક દૂર નહીં કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.