નિહાળો... સોમનાથ મહાદેવની બોરસલી શૃંગાર સાથેની શાયમ આરતી - Shyam Aarti

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 3, 2020, 10:41 PM IST

ગીર સોમનાથ: શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને સાયં શૃંગારમાં બોરસલી શૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોમવારના રોજ ભક્તો દ્વારા 10 ધ્વજ પૂજા કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે 6:30 સુધી 10,000 થી વધુ ભક્તો આવ્યા હતા. જે ભૂતકાળમાં દર્શન કરતા લોકોની સંખ્યાની સાપેક્ષમાં ખૂબ ઓછા છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિની અંદર લોકો ફરીથી સોમનાથમાં દર્શન આવતા થયા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.