રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરની મુલાકાત લીધી - ગુજરાતમાં તૌકતે વાવાઝોડું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 18, 2021, 8:10 AM IST

પોરબંદર: રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોરબંદરની મુલાકાત લીધી હતી અને વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, સુખમાંને દુ:ખમાં પ્રજાની સાથે રહેવું જોઈએ. એટલે પોરબંદરની મુલાકાત લીધી. પોરબંદર માટે એવું લાગે છે કે, વાવાઝોડાનો હાલ ખતરો ટળી ગયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.