રાધનપુર પેટાચૂંટણી: સ્થાનિક મતદારોનો મિજાજ, સ્થાનિક મુદ્દાથી પરેશાન જનતા - સ્થાનિક મતદારોનો મિજાજ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4789364-thumbnail-3x2-l.jpg)
રાધનપુર: રાજ્યમાં આગામી 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની પેટાચૂંટણીઓનું મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની ખાલી પડેલી 6 બેઠકો પૈકી રાધનપુર બેઠક પર મતદાન થવાનું છે, ત્યારે આ બેઠક પર આગામી દિવસોમાં ત્રિકોણીય જંગ થવાનો છે. આ ચૂંટણીમાં મતદારોની સમસ્યા, જનતાનો અવાજ તથા સ્થાનિક મુદ્દાઓ કેટલા અસરકારક રહેવાના છે, ત્યારે આવો જાણીએ મતદાન પૂર્વે રાધનપુરની જનતાનો મિજાજ કેવો છે...