સંતરામપુરના વાંકડી ગામે વટાળ પ્રવૃતિ મુદ્દે સરપંચ અને ગ્રામજનો દ્વારા મામલતદારને રજૂઆત

By

Published : Nov 29, 2019, 12:20 PM IST

thumbnail
મહીસાગર: જિલ્લામાં સંતરામપુર તાલુકાનાં વાંકડી ગામે આદિવાસી લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા અને ગુમરાહ કરવામાં આવી રહ્યાં હોવાનું જણાઇ આવતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી હતી. જેના પગલે મામલતદારે આ સમગ્ર મામલાને લઇને તુરંત તપાસના આદેશ આપ્યા હતાં. જેને લઇને હાલમાં આ મામલાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.