માંગરોળમાં વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા લોકો પરેશાન

By

Published : Jun 20, 2020, 4:42 PM IST

Updated : Jun 20, 2020, 4:54 PM IST

thumbnail
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળમાં છાસવારે વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડે છે. આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે સ્થાનિક લોકો અને વિવિઘ સંસ્થાના આગેવાનોએ PGVCLના એક્ઝીક્યૂટીવ ઈજનેરને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ઈમરજન્સી હેલ્પ લાઈન ફોન નહીં ઉપડતો હોવાની ફરિયાદ પણ કરી હતી.
Last Updated : Jun 20, 2020, 4:54 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.