thumbnail

By

Published : Sep 11, 2019, 7:08 PM IST

ETV Bharat / Videos

ચાંદોદના તીર્થધામ મલ્હારરાવ ઘાટનું પાણી સ્થિર થયું

વડોદરા: જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને પગલે ચાંદોદના મલ્હારરાવ ઘાટ કિનારાના અનંતકેશ્વર મહાદેવ મંદિર પાસે પાણી સ્થિર બન્યા હતા. જેમાં ચાંદોદના કોટ ફળિયાના નાકે મુખ્ય માર્ગ પર પાણી આવી જતા ચાંદોદથી નંદેરીયા ભીમપુરા ગામનો વ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત ડેમમાંથી હજુ પણ 8 લાખ ઉપરાંત પાણીની જાવક ચાલુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.