thumbnail

જામનગરમાં મહેસૂલ કર્મચારીઓએ રામધૂન બોલીવી વિરોધ કર્યો

By

Published : Dec 11, 2019, 4:09 PM IST

જામનગર: જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. પણ રાજ્ય સરકાર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવતું હતું. જિલ્લા સેવા સદન ખાતે બુધવારથી મહેસુલ વિભાગના કર્મચારીઓએ રામધૂન બોલાવી વિવિધ પડતર માગણી કરી છે. અગાઉ પોતાની વિવિધ 17 જેટલી માગણીઓ ન સંતોષાતા મહેસૂલ વિભાગના કર્મચારીઓએ ઘરણાનું હથિયાર ઉગામી અચોક્કસ મુદ્ત હડતાળ શરૂ કરી છે. તેમજ મહેસુલ વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ રોજ નવા નવા કાર્યક્રમ આપવાનું એલાન પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.