યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ પોરબંદરની મહિલાઓનો પ્રતિસાદ

By

Published : Sep 3, 2020, 7:24 PM IST

thumbnail
પોરબંદરઃ કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે પોરબંદરના મહિલા સામાજિક અગ્રણી અને નિવૃત પ્રૉફેસર રમાબેન ગોહિલનો શું મત છે, આવો જાણીએ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.