સુરતના ઓલપાડ કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ તૈનાત - NDRF deployed in the coastal area
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7466941-964-7466941-1591215762940.jpg)
સુરત : ‘નિસર્ગ’ વાવાઝોડાને લઇ દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં સાયક્લોનની અસર શરૂ થઇ હતી. જેના પગલે એનડીઆરએફની ટીમ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડેપગે રહીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં પંજાબ 7 બટાલીયનના 16 સભ્યો સાથેની ટીમ કાંઠા વિસ્તારોમાં તૈનાત કરવામાંં આવી હતી.