thumbnail

By

Published : Dec 16, 2019, 1:37 PM IST

ETV Bharat / Videos

સુરતમાં ભગવાન ખાટું શ્યામને 500થી પણ વધુ ફૂલોનો શણગાર

સુરત: શહેરના વીઆઈપી રોડ ખાતે આવેલા ખાટું શ્યામ મંદિરમાં શૃંગાર આરતી જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ શ્રૃંગાર આરતીની ખાસિયત એ હોય છે કે, ભગવાન ખાટું શ્યામને દિવસ દરમિયાન આશરે 500થી પણ વધુ ફૂલો અને ડ્રાયફુટથી શણગારવામાં આવે છે. આ ફૂલો કલકત્તા, મુંબઈ અને વડોદરાથી ખાસ મંગાવવામાં આવે છે. ખાટું શ્યામ મંદિરમાં મંગલ આરતી દરમિયાન દેશ-વિદેશના ફૂલોથી શણગાર કરવામાં આવે છે. ગુજરાતમાં સૌથી મોટું મંદિર ખાટું શ્યામનું માત્ર સુરતમાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.