મોરબી કોંગ્રેસે ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને આપી શ્રદ્ધાંજલિ - જિલ્લા પંચાયત પ્રમુખ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2020, 9:08 PM IST

મોરબીઃ ચીન સરહદે શહીદ થયેલા વીર જવાનોને મોરબી કોંગ્રેસના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શુક્રવારે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીર શહીદોને નમન કર્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.