thumbnail

By

Published : Dec 10, 2019, 11:04 AM IST

ETV Bharat / Videos

વન વિભાગને મળી સફળતા, બગસરા નજીકથી દીપડી પાંજરે પુરાઇ

અમરેલી: બગસરા પંથકમાં દીપડાના ભયની વચ્ચે ગામ લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે, હાહાકાર મચાવેલા દિપડાને કાગદડી ગામમાંથી ગત રાત્રીના સમયે વન વિભાગને દીપડી પાંજરે પૂરવામાં સફળતા મળી છે. આ વચ્ચે હજુ પણ ગામના લોકો થર થર કાંપી રહ્યાં છે. કારણ કે, માનવ ભક્ષી દીપડો હજુ સુધી વનવિભાગની પકડથી દુર છે. જેને લઇને ગામ લોકોમાં હજુ પણ ચિંતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.