અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેશુ બાપાએ લીધા હતા અંતિમ શ્વાસ - Ahmedabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9356219-thumbnail-3x2-amd.jpg)
અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં તેમને 10 દિવસ પહેલાં જ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ગુરુવારના રોજ તેમનું નિધન થયું હતું.