જામનગરમાં રન ફોર આયુર્વેદમાં 2 હજાર લોકો દોડ્યા

By

Published : Dec 16, 2019, 11:07 PM IST

thumbnail
જામનગરઃ શહેરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રન ફોર આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વહેલી સવારે ખૂબ બહોળી સંખ્યામાં શહેરીજનોએ સ્વસ્થ્ય દોડ માટે દોડ્યાં હતા. તેમજ મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે દોડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.