thumbnail

ગુરુપૂર્ણિમાઃ અંકલેશ્વરમાં રામકુંડ તીર્થના ગંગાદાસ બાપુએ આપ્યો સંદેશ, જુઓ વીડિયો...

By

Published : Jul 5, 2020, 10:29 AM IST

ભરૂચઃ અંકલેશ્વરના આવેલા રામકુંડ તીર્થના ગંગાદાસ બાપુએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંદેશ આપતા કહ્યું હતું કે, આજનો દિવસ ખાસ છે. ગુરુ અને શિષ્યના સંબંધને દર્શાવતો આ દિવસની ઉજવણી થવી જોઈએ, પરંતુ આ વર્ષે લોકોએ કોરોના મહામારીથી પણ સંતર્ક રહેવું જોઈએ. લોકોએ પોતાના ઘરમાં રહીને પોતાના પરિવારની સુરક્ષા કરવી અને સરકારના નિયમનોનું પાલન કરવું જોઈએ. હું પ્રાર્થના કરું છું સલામત રહે, ખુશ રહે...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.