thumbnail

By

Published : Mar 17, 2020, 9:21 PM IST

ETV Bharat / Videos

કોરોના વાયરસ પર ગુજરાતી ગીત, સાંભળો કિર્તીદાન ગઢવીના કંઠે

રાજકોટઃ કોરોના વાયરસને લઈને લોકોમાં વધુને વધુ જાગૃતી આવે તે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ એક ગીત લખ્યું છે. જેને વિખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ કંઠ આપ્યો છે. આ ગીત હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.