પંચમહાલના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાશે - ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ મળશે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 12, 2020, 6:32 PM IST

પંચમહાલ: જિલ્લાના કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવનારા તમામ ખેડૂત ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) આપવાનો જિલ્લાના વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હતો. આ બાબતે એક જિલ્લા કલેકટરની આગેવાનીમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવા નિર્દેશો અનુસાર પશુપાલકો અને માછીમારોને પણ KCCનો લાભ મળવા પાત્ર થશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.