જામનગરના સપડા સિદ્ધિવિનાયક મંદિરે દર્શનાર્થે જતા પરિવારને નડ્યો અકસ્માત - જામનગરના પરિવારને નડ્યો અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2020, 2:55 AM IST

જામનગર: હાપાથી સપડા સિદ્ધિવિનાયક મંદિરે દર્શનાર્થે ઓટો રિક્ષામાં જઇ રહેલા બેંગ્લોર તથા જામનગરના પરિવારને પૂરઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ 108ને કરવામાં આવતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.