સ્વચ્છતાના આગ્રહી નરેન્દ્ર મોદીના ઉદ્ઘાટન કરેલા બોર્ડ નીચે જ ગંદકી - સ્વચ્છતા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2019, 2:58 PM IST

અમદાવાદઃ: સ્વચ્છતાના આગ્રહી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ પામેલ રિવરફ્રન્ટના રસ્તા ઉપર તેમની તકતીની નીચે જ ગંદકી અને એંઠવાડાના કચરાના ઢગલા ખડકાયેલા છે.  પરંતુ સ્થાનિક લોકો ઉપર સ્વચ્છતા રાખવાના તેમજ પોતાના વિસ્તારની થતી ગંદકીની કોઈ દરકાર કરવામાં આવતી નથી. આ અંગે સમાજ જાગૃત નાગરિક જાહિદ ભાઈ શેખ દ્વારા ઘણી વખત તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જરૂરી કાર્યવાહી કે પગલા લેવામાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.