thumbnail

By

Published : Nov 14, 2019, 9:52 PM IST

ETV Bharat / Videos

ભરૂચમાં જન વેદના આંદોલન અંતર્ગત રેલી, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચઃ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન વેદના આંદોલન અંતર્ગત વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ નીતિનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.