‘વાયુ’ વાવાઝોડાને પગલે મુખ્યપ્રધાન રૂપાણીએ યોજી બેઠક

By

Published : Jun 13, 2019, 1:50 AM IST

thumbnail
ગાંધીનગરઃ શહેરમાં રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક પુરી થઇ છે. આ બેઠકમાં તમામ સચિવો હાજર રહ્યા હતા. હાલ કોમ્બિગ અને નાઈટ પેટ્રોલઇગ શરૂ કરવામાં આવ્યું છે. દરેક કન્ટ્રોલ રૂમ ફાયરબ્રિગેડ સાથે તંત્ર સંપૂર્ણ એલર્ટ છે. રાજ્ય સરકાર સતત વડાપ્રધાન અને ગૃહમંત્રાલય સંપર્કમાં રહેશે. આ વાવઝોડાની અસર રાજ્યના 57 તાલુકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.