કપરાડામાં ગુજરાત મજદૂર સેવા સંઘે મામલતદારને પાઠવ્યું આવેદન - વલસાડ સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2020, 3:51 PM IST

વલસાડ: કપરાડામાં ઓલ ગુજરાત મજદૂર સેવા સંઘ દ્વારા કપરાડા તાલુકાના મામલતદારને 14 મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ મૂકી છે. જેમાં મજૂરો અને પ્રવાસી મજૂરો માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવે તેમજ લોકડાઉન દરમિયાન મજૂરો માટે 6 મહિના સુધી સતત 10,000 જેટલું ભથ્થું આપવામાં આવે, તેમજ દર મહિને મફત રાશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.