thumbnail

ડીઝલના ભાવ ઘટાડવા માટે અખિલ માછીમાર મહામંડળ ગુજરાત દ્વારા CMને રજૂઆત

By

Published : Jul 10, 2020, 4:16 PM IST

પોરબંદરઃ વિશ્વભરમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. મોટા ભાગના ઉદ્યોગ-વ્યવસાય ઠપ છે. ત્યારે માછીમારોએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આવા કપરા સમયે ડીઝલના ભાવમાં એકાએક વધારો થતાં અખિલ માછીમાર મહામંડળ ગુજરાત દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.