thumbnail

'મહા' સંકટ ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ, વરસાદી પરિસ્થિતિ સામે તંત્ર સજ્જ

By

Published : Nov 6, 2019, 10:48 PM IST

જૂનાગઢઃ માંગરોળ દરિયાઇ વિસ્તારોમાં 'મહા' વાવાઝોડાનું સંકટ હળવું થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. માંગરોળ બંદરમાં કેશોદ ડેપ્યુટી કલેકટરે મુલાકાત લઈને આગેવાનો સાથે બેઠક યોજી હતી. છતાં વરસાદી માહોલ હોવાથી તેની સામે પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ગયુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.