thumbnail

રાજકોટ: વિરપુરમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Aug 1, 2020, 10:10 PM IST

રાજકોટ: વિરપુરના નવાગામ રોડ પર સાંઇબાબાના મંદિર પાસે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વિરપુર પોલીસે મૃતદેહને FSL અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.