રાજકોટ: વિરપુરમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો - વિરપુરમાંથી મૃતદેહ મળ્યો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8261859-997-8261859-1596295243437.jpg)
રાજકોટ: વિરપુરના નવાગામ રોડ પર સાંઇબાબાના મંદિર પાસે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વિરપુર પોલીસે મૃતદેહને FSL અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.