રાજકોટ: વિરપુરના નવાગામ રોડ પર સાંઇબાબાના મંદિર પાસે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વિરપુર પોલીસે મૃતદેહને FSL અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ: વિરપુરના નવાગામ રોડ પર સાંઇબાબાના મંદિર પાસે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વિરપુર પોલીસે મૃતદેહને FSL અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.