ગીરસોમનાથમાં NRC અને CAA સમજાવવા માટે ભાજપ કિસાન મોરચા દ્વારા સભા યોજાઇ

By

Published : Dec 28, 2019, 4:05 AM IST

thumbnail
ગીરસોમનાથ: CAA અને NRCના કાયદા વિરુદ્ધ દેશભરમાં અનેક જગ્યાએ આંદોલનો અને ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે લોકોમાં આ વિશે સમજ આપવા તેમજ આ કાયદાથી કોઈપણ સમાજની નાગરિકતા નહીં છીનવાય તેની ખાતરી આપવા ભાજપ નેતાઓએ અલગ અલગ ગામોમાં સ્થાનિક અગ્રણીઓ સાથે સભાઓ યોજી અને મોદી સરકારને સમર્થનમાં પત્ર લખવા માટે મુહિમ શરૂ કરી છે. આ જ મુદ્દે ગીરસોમનાથના કાજલી માર્કેટિંગયાર્ડ હોલમાં ભાજપ કિસાન મોરચા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ બાબુભાઈ સેંજલીયા, જૂનાગઢ લોકસભા સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.