જૂનાગઢઃ પાક નિષ્ફળ જવાની ભીતિમાં છોડવડી ગામના ખેડૂતે આત્મહત્યા કરી

By

Published : Sep 12, 2020, 6:20 AM IST

thumbnail
જૂનાગઢઃ સમગ્ર દેશમાં ખેડૂતોના આત્મહત્યા કરવાના સમાચાર અવાર-નવાર આવતા હોય છે, ત્યારે જિલ્લાના છોડવડી ગામમાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ આ ખેડૂતે પોતાના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ વરસાદના કારણે ખેડૂતને પાત નિષ્ફળ જવાની ભીતિ હતી. જેથી ખેડૂતે દેવું નહીં ચુકવવાના ભયના કારણે આત્મહત્યા કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.