વડોદરા: કમલાનગર તળાવમાંથી 31 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા - વડોદરામાં મૃત હાલતમાં કાચબા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2020, 6:04 PM IST

વડોદરાઃ કેરળમાં બનેલી ઘટના જેવી જ ઘટના શહેરના કમલાનગર તળાવમાં બની હોવાની આશંકા છે. કારણે કે, આ તળાવમાં શુક્રવારે સવારે 31 જેટલા કાચબા મૃત હાલતમાં મળી આવ્યા છે. જેથી ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને અને વન વિભાગની ટીમે મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ અંગે ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, વિસ્ફોટક પ્રદાર્થ ફૂટવાના કારણે કાચબાઓનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.