સુરતમાં 21 કૃત્રિમ તળાવ બનાવાયા, 28 હજાર મૂર્તિઓનું વિસર્જન - Ganesh Dissolution in Surat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 12, 2019, 9:21 PM IST

સુરતઃ તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધને લઈ સુરતમાં વહેલી સવારથી કૃત્રિમ તળાવમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુું. ગણેશ વિસર્જનને લઈને રસ્તા પર 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.