ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના સભ્ય તેમજ અહેમદ પટેલના નજીકના ગણાતા ડૉ. શેનાઝ બાબીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

By

Published : Nov 25, 2020, 6:50 PM IST

thumbnail
રાજકોટઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષો સુધી કોંગ્રેસના ચાણક્ય મનાતા તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષે એક મજબૂત નેતા ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે તેમના સમર્થકોમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે. આ અંગે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રહેતા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સભ્ય તેમજ અહેમદ પટેલના નજીકના માનતા એવા ડૉ. શેનાઝ બાબીએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.