પંજાબમાં સ્કૂલવાનમાં લાગી આગ, 4 બાળકો ભળથું - પંજાબમાં સ્કૂલ વેનમાં આગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 16, 2020, 11:06 AM IST

Updated : Feb 16, 2020, 12:08 PM IST

પંજાબ: રાજ્યના સંગરૂર જિલ્લામાં શનિવારે એક સ્કૂલવાનમાં આગ લાગી હતી. જેમાં 4 બાળકોનાં મોત થયાં છે. પોલીસના જણાવ્યાનુંસાર વાનમાં 12 બાળકો સવાર હતાં. જેમાંથી 8 બાળકોને નજીકના ખેતરોમાં કામ કરનારા લોકોએ બચાવી લીધાં હતા, જ્યારે 4 બાળકો જીવતા સળગી ગયાં છે. જેથી પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ઘટનાની તપાસ માટે આદેશ આપ્યાં છે.
Last Updated : Feb 16, 2020, 12:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.